ધંધુકામાં મુસ્િલમ સમાજ દ્વારા વર્ષો પહેલા તેરસના દિવસે એક ગાયની કતલ કરવામાં આવી હતી. તેના વિરોધમાં આજે પણ ધંધુકા ગૌવધ તેરસ નિમિતે બંધ રહે છે સ્વેચ્છાએ હિન્દુ અને મુસ્િલમ સમાજ ગામને બંધ રાખી આ કુકર્મ ને વખોડી રહયા છે. ઇતિહાસના પાનાઓમાં કયાંક જવલ્લેજ ચમકેલુ ધંધુકા ભલે દુનિયા માટે અત્યાર સુધી અજાણ હતું પરંતુ આજે ધંધુકાની સાચી ઐતિહાસિક અને પૌરાણિક વિરાસતનો વૈભવશાળી ઈતીહાસ તમારી સમક્ષ મુકતા ગૌરવ અનુભવીએ છીએ.
|